ગુજરાતના નડિયાદ પાસે માર્ગ અકસ્માતની દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
68
482
1K
64K
0
@AmitShah આ સમાચાર સામાન્ય રીતે અકસ્માતનો દર્દ આપે છે. અમુક સભ્યોનું ગુમાવવું ખૂબ દુઃખદ છે. ભગવાન તેમના પરિવારજનોને શક્તિ અને સહાનુભૂતિ આપે.
@AmitShah Na di! Yaad dilayo! Arbitration Award Execution No 27, Shimla High Court ma Breeze Aircon ki, Payment! Hari chode koni! @narendramodi aur Parivar ko! Gino, Ghane giroge abhi to! @PMOIndia !...👽 @BJP4India
@AmitShah क्षत्रिय समाज के मुद्दे पर आप समाधान करवाइए....ये गुजरात की अस्मिता ओर शांति के लिए ठीक नही....