દેશની પ્રગતિમાં અગ્રેસર યુવાધન..✌🏻 આજરોજ પોરબંદર ખાતે કેન્દ્રીય રેલ્વે અને સંચાર મંત્રીશ્રી @AshwiniVaishnaw ની ઉપસ્થિતિમાં આયોજિત "યુવા સંવાદ કાર્યક્રમ"માં યુવાઓમાં રાષ્ટ્ર નિર્માણના કર્તવ્ય પ્રત્યે એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને જોશ જોવા મળ્યો, જે વિકસિત ભારતનો શંખનાદ સૂચવે છે.
@mansukhmandviya @AshwiniVaishnaw પોરબંદર કહે વાંરવાર ફરી એકવાર મોદી સરકાર #AbkiBaar400Paar
@mansukhmandviya @AshwiniVaishnaw #NoTrainNoVote #AshwiniVaishnawMustResign Shame on @DRM_BVP @WesternRly @Gmwrly Even after 13 years WansJaliya Jetalsar track is idle & people of Dhoraji Upleta Jamjodhpur face trouble & being forced to spend hefty amount on road transport 😥😪 @KhavaHemat @DrPadaliabjp
@mansukhmandviya @AshwiniVaishnaw પોરબંદર ઉપલેટા રૂટ ઉપર કેટલી ટ્રેન છે ? ટોટલ 3 કેટલા વર્ષ થયાં ? 12 12 વર્ષ થયાં . ખાલી ખોટો જામનગર ને ટ્રાફિક કાંઈ લેવા દેવા વગર.. પેલા એ કરો. એના રિપોર્ટ કાઢો અને જેતલસર ઉપલેટા પોરબંદર રૂટ ઉપર 10 થી 12 ટ્રેન આપો. સાવ ખાલી રૂટ છે 12 વર્ષ થયાં... #IndianRailways
@mansukhmandviya @AshwiniVaishnaw પોરબંદર ઉપલેટા રૂટ ઉપર કેટલી ટ્રેન છે ? ટોટલ 3 કેટલા વર્ષ થયાં ? 12 12 વર્ષ થયાં . ખાલી ખોટો જામનગર ને ટ્રાફિક કાંઈ લેવા દેવા વગર.. પેલા એ કરો. એના રિપોર્ટ કાઢો અને જેતલસર ઉપલેટા પોરબંદર રૂટ ઉપર 10 થી 12 ટ્રેન આપો. સાવ ખાલી રૂટ છે 12 વર્ષ થયાં... #IndianRailways
@mansukhmandviya @AshwiniVaishnaw પોરબંદર વાસજાળીયા જેતલસર મતવિસ્તાર મોટાભાગે પોરબંદર લોકસભા સીટમાં આવતો હોય તો એ વિસ્તારના રેલવે પ્રશ્નો બાબતે ચર્ચા થવી જોઈએ અને આ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ તેવી લોકમાગણી છે. આશા છે કે આપ શ્રી ભાવનગર ડિવિઝનલ મેનેજર સાથે ચર્ચા કરી નવી ટ્રેનો શરૂ થાય તેવા પ્રયાસો કરશો.
@mansukhmandviya @AshwiniVaishnaw पूरे पोरबंदर लोकसभा की एक ही पुकार पोरबंदर से वासजालीया जेतलसर का ब्रॉडगेज हुए 15 साल हो गए पर इन 15 सालों में एक भी नई ट्रेन नहीं मिली सूरत ,अहमदाबाद, जयपुर, अजमेर , मुंबई और स्टेचू ऑफ़ यूनिटी तक इस रूट को कब नई ट्रेन मिलेगी ये बताइए @DRM_BVP @WesternRly @RailMinIndia